Surprise Me!

ગુજરાત હાઈકોર્ટે લીધો રાજ્ય સરકારનો ઉધળો

2022-11-15 468 Dailymotion

ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ તૂટી ગયો હતો. તે સમયે બ્રિજ પર લગભગ 300-400 લોકો હાજર હતા. આ અકસ્માતમાં 134 લોકોના મોત થયા હતા. ત્યારે મોરબી બ્રિજ <br /> <br />હોનારત પર HCમાં સુનાવણી કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધળો લીધો છે. તેમાં હાઇકોર્ટ જણાવ્યું છે કે તપાસમાં ઢીલાશ કેમ. મોરબી નગરપાલિકાએ <br /> <br />સુપરસિડ કેમ ન કરી. ઝૂલતો બ્રિજ તૂટવાની રિપોર્ટ આપો. આ ઘટના પાછળ જવાબદાર કોણ. ચીફ ઓફીસર સામે સરકારે શું પગલા લીધા તથા જવાબદાર લોકો સામે કેમ ઉદારતા દેખાઈ <br /> <br />રહી છે.

Buy Now on CodeCanyon