PM મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી, બોટાદમાં સભા ગજવશે
2022-11-20 338 Dailymotion
PM મોદી આજે સોમનાથ મહાદેવના દર્શન કરશે. જેમાં ચાર સભાઓ સંબોધશે. તેમાં PM મોદી સૌરાષ્ટ્રમાં સભા ગજવશે. તેમજ વેરાવળ, ધોરાજી, અમરેલી, બોટાદમાં પણ સભાને <br /> <br />સંબોધશે. તથા રાત્રિ રોકાણ ગાંધીનગરના રાજભવનમાં કરશે.