વડાપ્રધાને અમરેલીમાં સંબોધન કરતા જણાવ્યું છે કે આપણી ધરા સંતો અને કર્મયોગીની ધરા છે. સ્ટેજ પર બેઠેલા નહીં પણ સામે બેઠેલાએ કમાન સાંભળી લીધી છે. PM દ્વારા ફિર એક <br /> <br />બાર મોદી સરકારના નારા લગાવાયા છે. છેલ્લા 20 વર્ષમાં જીવનમાં બદલાવ આવ્યા છે. કૃષિ વિભાગ અમરેલીમાં રિઝર્વ થઈ ગયો છે. પીપાવાવ પોર્ટનું નામ જૂનું છે પણ જીવતું છે. <br /> <br />પીપાવાવ પોર્ટ જિલ્લાની સકલ બદલવાનું છે. ઉત્તર ભારતનો કોરિડોર પીપાવાવથી જોડાવવાનું છે. ઇતિહાસમાં એક નવું ચેપ્ટર ઉમેરાશે એનો વિશ્વાસ કરજો. પાણીની પરમેશ્વરની જેમ <br /> <br />પૂજા કરો તો પરમેશ્વર પણ પાણી આપે છે.