વડાપ્રધાન મોદીએ જંબુસરમાં સભા સંબોધન દરમિયાન જણાવ્યું છે કે પૂજ્ય સંતો આશીર્વાદ આપવા આવ્યા છે તેમને પ્રણામ. આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. આ જનમેદની જોઇ <br /> <br />પ્રજાની સેવામાં દિવસ - રાત ખપી જવાનું મન થાય છે. જેમાં ગુજરાતનાં નાગરિકોને પ્રણામ કરૂં છુ. જંબુસર, ભરૂચ જિલ્લાનાં નાગરિકોને પ્રણામ કરૂ છુ. દેશનો એવો PM જોયો જે <br /> <br />જંબુસરમાં સભા કરે છે. કેટલાકને તો ખબર જ નહીં હોય કે જંબુસર ક્યાં આવ્યુ છે. જેને ખબર જ ન હોય એ તમારી શું સેવા કરવાના છે. આ તમારો ઘરનો જણ હોય તો તમારી સમસ્યા <br /> <br />સમજે.