Surprise Me!

કોંગ્રેસને હવે બંધ કરી વિસર્જન કરી નાખવું જોઈએ: વજુભાઈ વાળા

2022-12-09 517 Dailymotion

ભાજપની જીતને લઈ વજુભાઈ વાળાએ નિવેદન આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે કોંગ્રેસ સક્રિય નથી એટલે હાર્યું છે. મહાત્માં ગાંધી બાદની કોંગ્રેસ હવે રહી નથી. કોંગ્રેસને હવે બંધ કરી <br /> <br />વિસર્જન કરી નાખવું જોઈએ. ક્યારેય કોઈ ગઢ કોઇનો હોતો નથી જે જીતે એનો ગઢ હોય છે.

Buy Now on CodeCanyon