Surprise Me!

નીલકંઠ ઓર્થોપેડિક, ધર્માનંદ ઓર્થોપેડિક હોસ્પિટલ સ્થગિત

2023-01-13 23 Dailymotion

PMJAY-MA યોજના અંતર્ગત નાણાકીય ગેરરીતિ મુદ્દે સુરતની ત્રણ હોસ્પિટલ સ્થગિત કરવામાં આવી છે. સુરતની નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, ધર્માનંદ ઓર્થોપેડિક હોસ્પિટલ અને પરમ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે સ્થગિત કરવામાં આવી છે.

Buy Now on CodeCanyon