વડગામના 17 ગામના તળાવને ડીંડરોલ મુક્તેશ્વર યોજનામાં સમાવી નર્મદાના પાણીથી ભરવા માંગ
2025-01-10 0 Dailymotion
ડીંડરોલ મુક્તેશ્વર યોજનામાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના 17 ગામના ગામ તળાવને સમાવેશ કરી નર્મદાના પાણીથી ભરવાની માંગ સાથે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત.