જ્યારથી બનાસકાંઠાનું વિભાજન કરીને તેમાંથી અલગ વાવ-થરાદ જિલ્લો જાહેર કરાયો છે, ત્યારથી જિલ્લાના વિવિધ ગામોમાંથી સરકાર સામે વિરોધ નોંધાવાઈ રહ્યો છે.