નવસારી શહેરમાં છેલ્લા 2 દિવસમાં 50થી વધુ કૂતરા કરડવાના કેસો સામે આવ્યા. જેના લીધે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.