બળદગાડ પર વરરાજાની જાન! વલસાડમાં ગૌવંશને બચાવવાના સંદેશ સાથે બળદ ગાડામાં નીકળી જાન
2025-01-20 2 Dailymotion
વલસાડમાં ઉમરસાડીના રહેવાસી ગૌશાળા ચલાવતા સંદીપભાઈ દેસાઈએ લોકો ગૌવંશને બચાવે અને સેવા કરે તેવા ઉમદા વિચાર સાથે પુત્રની જાન બળદ ગાડામાં કાઢી હતી.