પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા જૂનાગઢની મુલાકાતે હતા. આ દરમિયાન ETV Bharat સાથે વાત કરતા ભાજપ અને કોંગ્રેસ પક્ષ પર નિશાન સાધ્યું હતું.