ચૈત્રી એકાદશીએ દામોદર કુંડમાં ઉમટ્યું માનવ મહેરામણ, આસ્થાની ડૂબકી લગાવીને પિતૃઓને કર્યા તર્પણ
2025-04-24 10 Dailymotion
ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને ધાર્મિક રીતે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. ચૈત્ર મહિનાને પિતૃઓના મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે.