કચ્છના આ રાજ્યગુરુ તાંબાના બે સળિયાથી ભૂગર્ભજળ શોધી કાઢે છે, 400 વર્ષ પહેલા વાવ-કૂવામાં કેવી રીતે સચવાતું પાણી?
2025-05-15 434 Dailymotion
પાણી જીવનની અતિ મહત્વની જરૂરિયાત છે ત્યારે પાણીના સંશોધન અને વરસાદી પાણીના સંગ્રહ અંગે શું કહે છે કચ્છના રાજ્યગુરુ જાણો...