ઐતિહાસિક નિષ્કલંક મહાદેવ: પાંડવો દ્વારા સ્થાપિત યાત્રાધામ આજે પણ વિકાસની રાહ જુએ છે
2025-05-17 444 Dailymotion
"નિષ્કલંક" મહાદેવને યાત્રાધામમાં સમાવેશ માટેના પ્રયત્નો કોણ કરી રહ્યું છે? યાત્રાળુએ કહ્યું, 'આટલા વર્ષો બાદ પણ યાત્રાધામમાં સમાવેશ ન કર્યો તે સરકારની ભૂલ છે.'