Surprise Me!

અંકલેશ્વરના 6 ગામોની 2300 એકર જમીન નર્મદામાં વિલીન, 33 વર્ષની લડત છતાં સુરક્ષા દીવાલ અધૂરી

2025-05-28 334 Dailymotion

એક સમયે અંકલેશ્વર શહેરને અડીને વહેતી નર્મદા નદી સરકીને ભરૂચ તરફ જતી રહી હતી. જે હવે પુનઃ અંકલેશ્વર તરફ આવી રહી છે.

Buy Now on CodeCanyon