દુર્ઘટનાગ્રસ્ત થયેલ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં વડોદરાના કલ્પનાબેન પ્રજાપતિ પણ સવાર હતા, પરંતુ હજુ સુધી તેમના વિશે કોઈ જાણકારી મળી નથી.