વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ભુતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આજે સાંજે રાજકોટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગાંધીનગરમાં તેમના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.