Surprise Me!

ભાવનગરમાં હાથી-ઘોડા અને 70થી વધુ ટ્રકો સાથે 40મી રથયાત્રા નીકળી, ડ્રોન કેમેરાની નજરે જુઓ અદભૂત દ્રશ્યો

2025-06-27 39 Dailymotion

ભગવાન જગન્નાથના સુભાષનગર ખાતેના મંદિર ખાતે સવારે ભગવાનને મંગળા આરતી બાદ છેડાપોરા વિધિ અને ત્યારબાદ પહિંદ વિધિ કરવામાં આવી હતી.

Buy Now on CodeCanyon