Surprise Me!

ભગવાન જગન્નાથજી રથ નિજ મંદિર પહોંચ્યા, 'જય રણછોડ'ના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું

2025-06-27 14 Dailymotion

ભગવાન જગન્નાથજી, બહેન શુભદ્રાજી અને બલરામજીના રથ નિજ મંદિરમાં પહોંચતા તેમના દર્શન માટે સેંકડોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.

Buy Now on CodeCanyon