સ્વ ખોડીદાસ પરમારના સંસ્મરણો ક્યાંય નથી તે પુત્ર પુત્રીને શિષ્યના મુખે : 27 રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર અને 27 પુસ્તકોના રચયિતા વિશે જાણો
2025-07-04 29 Dailymotion
કાઠિયાવાડની ધરતી ઉપર રાજપૂત પરિવારના એક એવા રત્ન બનેલા સ્વ ખોડીદાસભાઈ પરમાર જેમણે ભાવનગર નહિ ભારતમાં પોતાની કલા અને સાહિત્યને પાથર્યા છે.