વીરપુર પાસે નેશનલ હાઈવે પરના બ્રિજના સળિયા બહાર નીકળ્યા, જર્જરિત બ્રિજ પાર કરતા વાહન ચાલકોમાં ભય
2025-07-10 4 Dailymotion
જેતપુર-રાજકોટ નેશનલ હાઇવે પર યાત્રાધામ વીરપુર પાસે જેઠાબાપાના પુલ તરીકે ઓળખાતા પુલની હાલત અતિ જર્જરિત હોવાથી સ્થાનિક વાહન ચાલકોએ નવો પુલ બનાવવા માંગ કરી છે.