ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુને રીઝવવા 12 રાશિના જાતકોએ કયા મંત્રનો જાપ અને પૂજા-અર્ચના કરવી?
2025-07-13 36 Dailymotion
ભગવાન વિષ્ણુ પાતાળલોકમાં જાય છે અને શિવ સમાધિમાંથી બહાર આવે છે. ભગવાન વિષ્ણુ પાતાળલોકમાં ચાલ્યા ગયા છે અને શ્રાવણ આવતા ભગવાન શિવ બહાર આવે છે.