આશ્રમશાળામાં રસોયાએ શારીરિક છેડતી કરતા વિદ્યાર્થિનીનો આપઘાત, પોલીસની કામગીરી સામે પરિવારનો આરોપ
2025-07-14 5 Dailymotion
આ પહેલા રવિવારે મૃતક વિદ્યાર્થિનીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, પોલીસ કાર્યવાહી નહીં કરતી હોવાને કારણે તેઓએ પોતાની દીકરી ગુમાવવી પડી.