દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર ખાતે 'વંદે સોમનાથ' કાર્યક્રમનો ભવ્ય શુભારંભ થયો છે. આ કાર્યક્રમ શ્રાવણ માસના દર સોમવારે યોજાશે.