રાજ ઠાકરેના સરદાર પટેલ વિરુદ્ધ નિવેદનથી વિવાદ, અલ્પેશ કથિરીયાએ ચેતવણી આપતા કહ્યું, 'માફી માંગો'
2025-07-20 9 Dailymotion
મનસે પ્રમુખ રાજ ઠાકરેના સરદાર પટેલને લઈને કરેલા નિવેદન પર પાટીદાર નેતા અલ્પેશ કથિરીયાએ કડક પ્રતિક્રિયા આપતા માંફી માંગવાનું કહ્યું છે.