અંકલેશ્વરમાં માત્ર દોઢ ઈંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસતા લોકોની હાલત કફોડી
2025-07-23 210 Dailymotion
માત્ર દોઢ ઈંચ વરસાદ પડ્યો અને અંકલેશ્વરના ઘણા વિસ્તારો જળબંબાકાર જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયા, લોકોએ આ અંગે તંત્ર સામે બળાપો કાઢ્યો છે.