નેનુ વાવડિયાના આપઘાત બાદ સમાજ જાગૃત, 1100 દીકરીઓને આત્મરક્ષાના પાઠ ભણાવાશે, વાંચો વધારે..
2025-07-24 1 Dailymotion
9 જેટલી સોસાયટીઓએ પણ પૂરા દિલથી સમર્થન આપ્યું છે. આ સોસાયટીઓમાં રહેતી દીકરીઓને પણ ' શક્તિ સાથે સંવાદ ' કાર્યક્રમ અંતર્ગત આત્મરક્ષાના પાઠ ભણાવવામાં આવશે