પ્રવાસન મંત્રીએ બ્રહ્મપુરોહિતોના મંત્રોચ્ચાર વચ્ચે હિરણ-કપિલા અને સરસ્વતી નદીના સંગમસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરી હતી.