મીઠાખળીનું સોમનાથ મહાદેવ મંદિર: શ્રાવણ માસમાં સવા લાખ બીલીપત્ર અને દરરોજ અનોખા શૃંગારનું આયોજન
2025-07-25 67 Dailymotion
આ મંદિર વિક્રમ સવંત 1535માં બાંધવામાં આવ્યું હતું. મંદિર 600 વર્ષ કરતાં જૂનું છે. ગુરુ અને શિષ્ય દ્વારા ભગવાન શિવની સ્થાપના કરવામાં આવી હતી.