શિક્ષણ વિભાગ દ્વારા 25 જુલાઈ 2025એ ખાલી જગ્યાઓ પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય રદ કરવામાં આવ્યો છે.