રાજ્યની જીવાદોરી છલોછલ, સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા, ભરૂચમાં એલર્ટ
2025-08-02 17 Dailymotion
સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી ભારે પાણીની આવકના કારણે ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે ભરૂચમાં નદીનું પાણી બંને કાંઠે વહેવાની શક્યતા છે.