ગત બપોરે નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને અંદાજે 4.36 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે.