Surprise Me!

શ્રાવણ 2025: પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

2025-08-04 11 Dailymotion

ભરૂચથી કાવડયાત્રીઓ સોમનાથ પહોંચ્યા છે. 12 દિવસની પદયાત્રા બાદ સોમનાથ પહોંચ્યા છે. કાવડયાત્રીઓએ સોમનાથ મહાદેવને જળાભિષેક કર્યો.

Buy Now on CodeCanyon