સુરતના અડાજણમાં જૈન દેરાસરમાં અનોખી ચોરી: મોરનું નકશીકામ તોડી ચોરોએ દાનપેટી અને ચાંદીના ચક્ષુની ચોરી કરી
2025-08-11 5 Dailymotion
અડાજણ વિસ્તારમાં રામજી મંદિર ઓવારા નજીક આવેલા એક જૈન દેરાસરમાં ચોરીનો અનોખો બનાવ સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.