'પાટીદારો ત્રણથી ચાર બાળકો પેદા કરો', વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી પટેલ નિવેદન સામે લાલજી પટેલ શું બોલ્યા?
2025-08-11 3 Dailymotion
પાટીદાર આગેવાન અને વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી પટેલ પોતાના નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા છે. તેમણે પાટીદારોને ત્રણથી ચાર બાળકો પેદા કરવા કહ્યું હતું.