જશોદાનગરમાં ડિમોલિશનમાં દરમિયાન આત્મવિલોપન કરનારી મહિલાનું મૃત્યુ, પરિવારજનોએ ન્યાયની માંગણી કરી
2025-08-16 18 Dailymotion
ઇમરાન ખેડાવાલાએ પોસ્ટ શેર કરીને લખ્યું છે કે "અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યું મોતનું સોદાગર" ભાજપના રાજમાં ગરીબો પર અત્યાચાર વધી રહ્યો છે.