અમદાવાદમાં મોહમ્મદ પયગંમ્બર સાહેબની જન્મ જ્યંતિ નિમીતે ભવ્ય જુલુસ નીકળશે, જુલુસમાં રજીસ્ટ્રેશન કેમ કરવુ જાણો...
2025-08-17 56 Dailymotion
ઇસ્લામ ધર્મના મહાન પયગંમ્બર હઝરત મોહંમદ મુસ્તુફાનો માનવતાનો પૈગામ તમામ આલમે ઇન્સાનિયત સુધી પહોંચે તેની મુખ્ય ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.