Surprise Me!

અંકલેશ્વરની સરસ્વતી વિદ્યાલયમાં આગ, સ્ટાફની તત્પરતાથી મોટી દુર્ઘટના ટળી

2025-08-19 4 Dailymotion

અંકલેશ્વરના ગડખોલ ગામે આવેલી પુષ્પ વાટિકા સોસાયટીમાં સ્થિત સરસ્વતી વિદ્યાલયમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

Buy Now on CodeCanyon