ભરૂચમાં નર્મદા નદી ભયજનક સપાટીએ, જિલ્લામાં ફરી પૂર જેવી સ્થિતિનો ભય, અંકલેશ્વરના 14 ગામો પણ એલર્ટ પર
2025-08-31 30 Dailymotion
નર્મદા ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડાતા ગોલ્ડન બ્રિજ પાસે જળસપાટી વોર્નિંગ લેવલ પર પહોંચવાની શક્યતા ઉભી થતાં અંકલેશ્વરના 14 ગામોને એલર્ટ કરાયા છે.