સરદાર સરોવર ડેમ છલકાતા સીઝનમાં પ્રથમવાર 23 દરવાજા ખોલાયા, નવસારીમાં પણ ભારે વરસાદથી જીવન અસ્તવ્યસ્ત
2025-09-05 8 Dailymotion
ડેમના સીઝનમાં પ્રથમવાર 23 દરવાજા ખોલવામાં આવ્યા અને આરબીપીએચ, કેનાલ મારફતે 4 લાખ 46 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.