Surprise Me!

પંચમહાલ-શહેરા તાલુકાના ગામોમાં મહી નદીના પાણી ફરી વળ્યા, ખેતરો બેટમાં ફેરવાયા

2025-09-06 11 Dailymotion

મહિસાગર જીલ્લાના કડાણાડેમ અને પંચમહાલના પાનમડેમમાંથી છોડાયેલા પાણીના કારણે મહી નદીનુ જળસ્તર વધતા ખેડૂતોનો ઉભો પાકને વ્યાપક નુકસાન થયું છે.

Buy Now on CodeCanyon