Surprise Me!

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, કમળા અને ડેન્ગ્યુના કેસમાં વધારો

2025-09-24 1 Dailymotion

સ્માર્ટ સિટી અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ત્રણ હોસ્પિટલમાં કુલ 3,500 કેસ નોંધાયા છે.

Buy Now on CodeCanyon