કોડીનારના મૂળ દ્વારકા બંદર પર વેરાવળના છ માછીમારો પર 150થી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યો હતો, બોટ લાંગરવા જેવી સામાન્ય બાબતે આ ઝઘડો થયો હતો.