હાલમાં શાળામાં માત્ર બે ઓરડા છે, જેમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલે છે અને આચાર્યની કચેરી પણ સમાવવામાં આવે છે.