Surprise Me!

દાહોદના આ ગામે દશેરાએ રાવણ દહન નહીં પરંતુ રાવણની થાય છે પુજા, જાણો કેમ ?

2025-09-29 351 Dailymotion

દાહોદ જિલ્લામાં એક એવું ગામ આવેલું છે, કે જ્યાં દશેરાએ રાવણ દહન નહીં, પરંતુ આસ્થાભેર રાવણની પૂજા કરવામાં આવે છે. જાણો કેમ ?

Buy Now on CodeCanyon