Surprise Me!

ગોધરા: 100 પશુથી શરૂ થયેલી ગૌશાળામાં આજે 2000 પશુઓ, કતલખાનેથી બચાવાયેલા પશુ અહીં લવાય છે

2025-09-30 13 Dailymotion

2007ના વર્ષમાં જીવ કલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા પરવડી ગામે પ્રભાબેન કાનજીભાઈ શેઠ જીવદયા ધામ નામથી પાંજરા પોળની શરુઆત કરવામા આવી હતી.

Buy Now on CodeCanyon