છોટાઉદેપુર: વાઘવા ગામે દુર્ગાષ્ટમીએ ભરાતો બેઢયુંનો પરંપરાગત મેળો, નિઃસંતાન દંપતીઓ સંતાનપ્રાપ્તિ માટે બેઢયું ચઢાવવાની રાખે છે માનતા
2025-09-30 3 Dailymotion
બોડેલી તાલુકામાં ભારજ નદીના કિનારે આવેલા વાઘેશ્વરી માતાજીના રજવાડી મંદિરે દુર્ગાષ્ટમીના દિવસે વર્ષોથી બેઢયુંનો મેળો યોજાય છે.