Surprise Me!

છોટાઉદેપુર: વાઘવા ગામે દુર્ગાષ્ટમીએ ભરાતો બેઢયુંનો પરંપરાગત મેળો, નિઃસંતાન દંપતીઓ સંતાનપ્રાપ્તિ માટે બેઢયું ચઢાવવાની રાખે છે માનતા

2025-09-30 3 Dailymotion

બોડેલી તાલુકામાં ભારજ નદીના કિનારે આવેલા વાઘેશ્વરી માતાજીના રજવાડી મંદિરે દુર્ગાષ્ટમીના દિવસે વર્ષોથી બેઢયુંનો મેળો યોજાય છે.

Buy Now on CodeCanyon