Surprise Me!

વલસાડ: કપરાડામાં અંધશ્રદ્ધાના નામે 14 વર્ષીય સગીરા પર ભૂવાએ આચર્યું દુષ્કર્મ

2025-10-11 5 Dailymotion

પરિવાર સગીરાને લઈ આસલોણા ગામે શંકર વળવી નામના ભૂવા પાસે પહોંચ્યો, જેણે “દેવની પ્રાર્થના અને આશીર્વાદ”થી સગીરાને સાજી કરવાની ખાતરી આપી હતી.

Buy Now on CodeCanyon