પરિવાર સગીરાને લઈ આસલોણા ગામે શંકર વળવી નામના ભૂવા પાસે પહોંચ્યો, જેણે “દેવની પ્રાર્થના અને આશીર્વાદ”થી સગીરાને સાજી કરવાની ખાતરી આપી હતી.