ગત તારીખ 14 ઓક્ટોબર 2025ના રોજ થરાદ વિસ્તારની નર્મદા કેનાલમાંથી એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી. આ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે.