રાજકોટમાં કાળી ચૌદસની રાત લોહીયાળ બની, જૂથ અથડામણમાં બે ભાઈઓ સહિત ત્રણ વ્યક્તિના મોત
2025-10-20 48 Dailymotion
કાળી ચૌદશની મધ્યરાત્રિએ વાહન અથડાવવા જેવી નજીવી બાબતમાં બે સગા ભાઈ સુરેશ વશરામ પરમાર અને વિજય વશરામ પરમારની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી.